Krushi Yantrikikaran Yojana Gujarat: ખેડૂતોને ખેતી લક્ષી સાધનો ખરીદવા માટે મળસે સબસિડી, જાણો કઈ રીતે અરજી કરવી

Krushi Yantrikikaran Yojana Gujarat

Krushi Yantrikikaran Yojana Gujarat: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો પ્રદાન કરવા અને સમય, મહેનત તેમજ ખર્ચ બચાવવા માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના (Krushi Yantrikikaran Yojana Gujarat) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવો, પાક ઉત્પાદન વધારવું અને ખેતીને નફાકારક બનાવવી છે. કૃષિ યાંત્રિકીકરણ યોજના – પરિચય ગુજરાત સરકારની … Read more